fbpx

2022

2022

Venus transit in Gemini

Venus gemini transit effect on all 12 zodiac sign શુક્રનું મિથુન રાશિમાં ભ્રમણઃ કઈ રાશિના જાતકોને શું અસર થશે? हिम कुंद मृणालाभं दैत्यानां परम गुरुम् ।सर्व शास्त्र प्रवक्तारं भार्गव प्रणमाम्यहम् ।। જેમનું સ્વરૂપ બરફની ચાદર જેવું તેજસ્વી છે, જે દૈત્યોના ગુરુ છે, જે શાસ્ત્રોના જ્ઞાતા છે, તેવા ભાર્ગવને હું દંડવત્ પ્રણામ કરું છું. બૃહસ્પતિની જેમ …

Venus transit in Gemini Read More »

Practical remedies topacify ketu

કેતુને શાંત કરવાના પ્રેક્ટિકલ ઉપાય રાહુ એ આપણું ભવિષ્ય છે અને કેતુ આપણો ભૂતકાળ. કેતુ એટલે આપણા ડીએનએ. કેતુ પૂર્વ જન્મોને, જે ઓલરેડી ભોગવી લીધું છે, જે આપણને જન્મજાત પ્રાપ્ત છે તેને રીપ્રેઝન્ટ કરે છે. કોઈ બાળપણથી સારો સિંગર હોય. આપણે કહીએ છીએ કે આ વ્યક્તિને આ ટેલેન્ટ ગોડ ગિફ્ટ છે. ગોડ ગિફ્ટ એ કેતુ …

Practical remedies topacify ketu Read More »

Practical remedies to pacify rahu

Rahu remedy રાહુને શાંત કરવાના પ્રેક્ટિકલ ઉપાય રાહુ એ અધૂરી ઇચ્છાનો કારક છે. વળગણનો કારક છે. રાહુ અમર છે અને આપણી અધૂરી ઇચ્છાઓ પણ અમરત્વ ધરાવતી હોય છે. કેવી સમાનતા! ક્યારેક તો લાગે છે કે જ્યોતિષશાસ્ત્ર એક મહાન કાવ્ય છે. રાહુ વળગણનો કારક છે. વળગણ એટલે ઓબ્સેશન. તમે કોઈ ચીજની પાછળ ઘેલા-ઘેલા હો, પાગલ હો, …

Practical remedies to pacify rahu Read More »

Saturn enters in capricorn/makar rashi

શનિનો ફરીથી મકરમાં પ્રવેશઃ કઈ રાશિના જાતકોને શું અસર થશે? निलांजन समाभासं रविपुत्र यमाग्रजम् ।छाया मार्तंड संभूतं तं नमामि शनैश्चरम ।। જે નિલવર્ણી પર્વત જેવા શોભાયમાન છે, જે સૂર્યના પુત્ર છે અને યમના મોટા ભાઈ છે. છાયાના ઉદરમાંથી જેમનો જન્મ થયો છે, તેવા શનિદેવને હું નમન કરું છું. શનૈશ્ચરનો અર્થ થાય છે ધીમે ચાલનારો. શનિદેવ …

Saturn enters in capricorn/makar rashi Read More »

જયા પાર્વતીના વ્રતનું મહાત્મ્ય શું છે?

ऊँ उमामहेश्वराभ्यां नमः ।ऊँ पार्वत्यै नमः । અષાઢ શુક્લ તેરસથી જયા પાર્વતીના વ્રતનો પ્રારંભ થાય છે. યુવાવસ્થાના ઉંબરે પહોંચેલી કુંવારી દીકરીઓ આ વ્રત કરે છે. ચાર વર્ષ સુધી માવતરમાં વ્રત કરે છે અને પાંચમું વર્ષ સાસરે જોઈએ ઉજવે છે. કોઈ બહેનો એક દિવસના ઉપવાસ કરે છે તો કોઈ પાંચ દિવસના. આ પાંચ દિવસ સુધી નમક …

જયા પાર્વતીના વ્રતનું મહાત્મ્ય શું છે? Read More »

નિરાશ થઈને મંદિરમાંથી જતા રહેલા તુલસીદાસને જ્યારે ભગવાન જગન્નાથે ભાતનો પ્રસાદ મોકલ્યો

એક વખત ગોસ્વામી તુલસીદાસ ભગવાન જગન્નાથના દર્શન કરવા પુરી પહોંચ્યા. મંદિરની બહાર બહુ જ ભીડ હતી. ભાવિકોનું પૂર જોઈને તુલસીદાસના હરખનો પાર ન રહ્યો. પરંતુ જેવા અંદર ગયા તો આ શું!? મૂર્તિ જોઈને તેઓ નિરાશ થઈ ગયા. મનમાંને મનમાં તેઓ બબડ્યા, આવા હાથપગ વિનાના મારા ઇષ્ટ ન હોઈ શકે. મંદિરની બહાર નીકળીને તેઓ એક વૃક્ષ …

નિરાશ થઈને મંદિરમાંથી જતા રહેલા તુલસીદાસને જ્યારે ભગવાન જગન્નાથે ભાતનો પ્રસાદ મોકલ્યો Read More »

શુક્ર માર્ગી થયોઃ કઈ રાશિ પર શું અસર પડશે?

હાલ શુક્ર ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. 29મી જાન્યુઆરીએ બપોરે 2.14 વાગ્યે તે વક્રીમાંથી માર્ગી બન્યો છે. જ્યોતિષમાં શુક્ર સુંદરતા, લક્ઝરી, મોજમજા, વાહન, પત્ની, કળા, રોકડ અને ડીપ્લોમસીનો કારક છે. 19મી ડીસેમ્બરથી તે વક્રી હતો. 29મી જાન્યુઆરીથી માર્ગી બન્યો છે. કોઈ પણ ગ્રહ વક્રી હોય ત્યારે તેનું વર્તન અસામાન્ય બની જાય છે. તે માર્ગી …

શુક્ર માર્ગી થયોઃ કઈ રાશિ પર શું અસર પડશે? Read More »

Scroll to Top