fbpx
Office Time:  9:00 AM‑9:00 PM
WhatsApp:  88661 88671

Month: <span>November 2022</span>

નવગ્રહ પીડામાંથી મુક્તિ અપાવે જાપ

નવગ્રહ પીડામાંથી મુક્તિ અપાવે જાપ

સૂર્ય આત્મા, પિતા, સત્તા, સરકારી નોકરી, બોસ, આરોગ્ય અને રાજનીતિનોનો કારક ગ્રહ છે. કુંડળીમાં સૂર્ય પીડિત હોય તો તેના જાપ કરીને તેની શાંતિ કરી શકાય છે. ‘ૐ હ્રાં હ્રીં હ્રોં સઃ સૂર્યાય નમઃ’ આ મંત્રના 7000 જાપ કરવાથી શુભ ફળ મળે છે. — ચંદ્ર લાગણી, માતા, મન, સંવેદના, ચંચળતા, પાણી, નમક, સમુદ્ર, માનસિક રોગ, બેચેની […]

Read more
ગુરૂ મીનમાં માર્ગીઃ કઈ રાશિના જાતકો પર શું અસર થશે?

ગુરૂ મીનમાં માર્ગીઃ કઈ રાશિના જાતકો પર શું અસર થશે?

જ્યોતિષશાસ્ત્રમાં ગુરૂને જ્ઞાનકારક માનવામાં આવ્યો છે. ગુરૂ જ્ઞાન, વિદ્યા, આધ્યાત્મ, ફાયનાન્સ વગેરેનો કારક ગ્રહ મનાય છે. જેમની કુંડળીમાં ગુરૂ મજબૂત હોય તેમને પૈસાની કમી રહેતી નથી, સાથોસાથ તેમનામાં ડહાપણ રહેલું હોય છે. જેમનો ગુરૂ નબળો હોય તેમને ઓછું ભણતર, નિર્ધનતા અને અજ્ઞાન ઘેરી વળે છે. ગોચરમાં 29 જૂલાઈ 2022થી ગુરૂ મહારાજ વક્રી હતા. કોઈ પણ […]

Read more