fbpx

ગ્રહ પીડાને શાંત કરવાનો ઉત્તમ ઉપાય મેડિટેશન

ગ્રહ પીડાને શાંત કરવાનો ઉત્તમ ઉપાય મેડિટેશન

કોઈ પણ ગ્રહની પીડાને શાંત કરવાનો એક ઉત્તમ ઉપાય છે મેડિટેશન. માનવ શરીરના સાત ચક્રો સાત ગ્રહો સાથે જોડાયેલા છે. મુલાધાર-મંગળ, સ્વાધિષ્ઠાન-બુધ, નાભિ ચક્ર-ગુરુ, હૃદય ચક્ર-શુક્ર, વિશુદ્ધી ચક્ર-શનિ, આજ્ઞાચક્ર- સૂર્ય, સહસ્રાર-ચંદ્ર. ધ્યાન કરવાથી આ ચક્રો સંતુલિત થવા લાગે છે અને ગ્રહોની પીડા શાંત પડી જાય છે. રોજ અડધા કલાકનું ધ્યાન જીવન ક્યારે બદલી નાખશે ખબર પણ નહીં પડે. હું કોઈ યોગી નથી. માત્ર જ્યોતિષ શાસ્ત્રનો અભ્યાસું છું. મારા અભ્યાસ દરમિયાન મારી જાણકારીમાં જે આવ્યું છે તે આપની સાથે વહેચીને ગમતાનો ગુલાલ કરું છું. મારી જાણકારી પ્રમાણે યોગ અને ધ્યાન આપણા જન્માંતરના બૂરા કર્મોને કાપવાનો શોર્ટકટ છે. ગ્રહોની પીડામાંથી મુક્તિ મેળવવાની મર્સી પીટીશન છે, જે ક્યારેય રીજેક્ટ થતી નથી.

એસ્ટ્રોપથ

કુલદીપ કારિયા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Recent Post

ધન રાશિ

ધન રાશિનું પ્રતીક છે, ધનુર્ધારી અર્ધમાનવ અને અર્ધઅશ્વ. ધન રાશિના જાતકો ધાર્મિક હોય છે. ફિલોસોફર હોય

Read More »

વૃશ્ચિક રાશિ.

વૃશ્ચિક રાશિનું પ્રતીક છે, વીછીં. વૃશ્ચિક રાશિના જાતકોનો સ્વભાવ ડંખીલો હોય છે. તેમનું મન બેચેન રહે

Read More »

તુલા રાશિ

તુલા રાશિનું પ્રતીક છે, ત્રાજવાધારી પુરુષ. તુલા રાશિના જાતકો જીવનમાં સંતુલન રાખીને ચાલનારા હોય છે. તેઓ

Read More »
Scroll to Top